શ્રી માંગરોળ તાલુકા આહીર સમાજ દ્વારા 8 મો સરસ્વતી સન્માન સમારોહ વી.એમ.ચાંડેરા કોલેજ ખાતે યોજાયો
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના વી.એમ.ચાંડેરા કોલેજ ખાતે 8 મો સરસ્વતી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત ભારતીય પરંપરાઓ અનુસાર આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ નાની બાળાઓ દ્વારા આમંત્રિત મહેમાનો નું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ આમંત્રિત મહેમાનો નું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ઉપસ્થિત આમંત્રિત મહેમાનો દ્વારા સમાજ ના ઉતકર્સ વિસે વિવિધ સુંદર વિસ્તૃત પોતાના અલગ અલગ મંતવ્યો આપ્યા હતા અને આ આ પ્રસંગે યોગ્ય કારકિર્દી વિશે વિદ્યાર્થીઓ અને વાલીઓને જીવનમાં કારકિર્દીની પસંદગી અંગે ખૂબ જ મહત્વની જાણકારી … Continue reading શ્રી માંગરોળ તાલુકા આહીર સમાજ દ્વારા 8 મો સરસ્વતી સન્માન સમારોહ વી.એમ.ચાંડેરા કોલેજ ખાતે યોજાયો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed